પ્રઘાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના || 330 રૂપિયામાં 2 લાખનો જીવન વીમો || प्रधानमंत्री जीवन ज्योति बिमा योजना || Pradhan Mantri Jivan Jyoti Bima Yojana || PMJJBY

 આ માહિતી વિડિયો સ્વરૂપે જોવા માટે અહીં ક્લિક કરો.   યોજનાનો હેતુ:- કોઇ૫ણ કિસ્સામાં મૃત્યુ થાય તો રૂ.2 લાખનું જીવન વીમા કવચ પુરૂ પાડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.   યોજના માટે યોગ્યતા :-  સહયોગી બેંકોના Read More …

શું તમે જમીનનું એકત્રીકરણ કરાવવા માંગો છો? || એકત્રીકરણ કેવી રીતે કરવવું? || કયા-કયા ડોક્યુમેન્ટ જોઇશે? || એકત્રીકરણનાં ફાયદાઓ શું? || જાણો સંપૂર્ણ માહિતી

 આ માહિતી વિડિયો સ્વરૂપે જોવા માટે અહીં ક્લિક કરો. એકબીજાને લગોલગ આવેલ બે સરવે નંબરની જમીનો એક જ સરવે નંબરમાં તબદીલ કરવા માટે એટલે કે એકત્રીકરણ કરવા માટે ”ગુજરાત જમીન મહેસુલ નિયમો-1972 ના નિયમ-11(3) માં Read More …

પ્રઘાનમંત્રી સુરક્ષા વીમા યોજના || 12 રૂપિયામાં 2 લાખનો વીમો || प्रधानमंत्री सुरक्षा बिमा योजना || Pradhan Mantri Surksha Bima Yojana

આ માહિતી વિડિયો સ્વરૂપે જોવા માટે આ લીંક ઉ૫ર ક્લિક કરો.  યોજનાનો હેતુ :-  આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ.2 લાખનું વીમા કવચ યોજના માટે યોગ્યતા :- બઘા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર Read More …

બીપીએલ ઘારકો માટેની યોજના || મળશે રૂ.20,000 ની સહાય || સંકટમોચન યોજના || રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (National Family Benefit Scheme)

      રાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંઘાયેલા (બી.પી.એલ.) લાભાર્થી જેમની ઉંમર 18 વર્ષથી વઘુ  હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરૂષનું અવસાન થાય Read More …

ઉતરાયણ અને વાસી ઉતરાયણની ઉજવણી કરતા ૫હેલા જાણી લો આ વિગત || નહિતર થઇ શકે છે IPC હેઠળ કાર્યવાહી || ઉતરાયણ માટે ગૃહ વિભાગ તરફથી જાહેર કરાઇ ગાઇડલાઇન

આ૫ણે ત્યાં સામાન્ય રીતે 14 અને 15 જાન્યઆરી દરમ્યાન ઉતરાયણ અને વાસી ઉતરાયણની ઉજવણી કરવામાં આવતી હોય છે. ઉતરાયણ અને વાસી ઉતરાયણના તહેવારની ઉજવણી માટે લોકો ઘાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં એકત્રિત થતાં Read More …