Sharva Shiksha Abhiyan (SSA) Recruitment || સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સીઆરસી કો-ઓર્ડિનેટરની ભરતી || 15 જિલ્લામાં કરાર આધારિત ભરતી

આ માહિતી વિડીયો સ્વરૂપે જોવા અહીં ક્લિક કરો.   સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજયનાં આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન એમ કુલ ૧૫ Read More …

How to get Death Certificate without registration || અવસાન નોંઘણી ન થઇ હોય તો મરણનો દાખલો કઇ રીતે મળે? || Birth and Death Registration Act, 1969

  જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ ગુજરાત રાજયમાં તા.૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે અને આ કાયદાની કલમ-૩૦ અન્વયે નાં નિયમો તા.૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બન્ય હતાં. જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ અન્વયે બનાવ બન્યાની તારીખથી ૨૧ દિવસ સુઘીમાં વિના મૂલ્ય Read More …