
આ માહિતી વિડીયો સ્વરૂપે જોવા અહીં ક્લિક કરો. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજયનાં આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન એમ કુલ ૧૫ Read More …
આ માહિતી વિડીયો સ્વરૂપે જોવા અહીં ક્લિક કરો. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજયનાં આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને અમદાવાદ કોર્પોરેશન એમ કુલ ૧૫ Read More …
જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ ગુજરાત રાજયમાં તા.૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે અને આ કાયદાની કલમ-૩૦ અન્વયે નાં નિયમો તા.૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બન્ય હતાં. જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ અન્વયે બનાવ બન્યાની તારીખથી ૨૧ દિવસ સુઘીમાં વિના મૂલ્ય Read More …
જી હા ખેડૂત મિત્રો ગુજરાત સરકકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના i-Khedut પોર્ટલ ૫ર બાગાયત ખાતાની કુલ 119 જેટલી યોજનાઓ પૈકી હાલમાં 29 જેટલી વિવિઘ યોજનાઓમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જે પૈકીની Read More …
નોટરીની નિમણૂંક માટેની વર્ષ-2011ની જાહેરાત સંદર્ભેની તમામ પ્રક્રિયા રદ કરી જાહેરાતમાં દર્શાવેલ 33 જિલ્લાના જુદાં-જુદાં શહેરો/તાલુકાઓ માટે તેની સામે દર્શાવેલ જગ્યાઓ માટે નોટરીના નિયમો હેઠળ લાયકાત ઘરાવતા ઉમેદવારો પાસેથી નોટરીની નિમણૂંકના હેતુસર નોટરી નિયમો, ૧૯૫૬ હેઠળના નિયમ-4(2) હેઠળ Read More …
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે આજ ૫હેલી ફેબ્રઆરી 2021 ના રોજ વર્ષ–2021-22 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું. કોરોના કાળમાં સમગ્ર દેશને નાણાંમંત્રી પાસેથી ઘણી બઘી આશાઓ હતી. નાણાં મંત્રીએ ૫ણ લોકોને નિરાશ નથી Read More …