ખેડુતો માટે આવ્યા મહત્વના સમાચાર, ખેડુતોને મળી શકે છે રૂ.૨૦,૦૦૦/- ની સહાય

Spread the love

ખેડુતો માટે આવ્યા મહત્વના સમાચાર,
ખેડુતોને મળી શકે છે રૂ.૨૦,૦૦૦/- ની સહાય

અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય

NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિ ખેડૂતોને સહાય) 

(૧) શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે, (૨) ઉપર મુજબનાં શેરડી પાકનાં વાવેતર માટે સહાયઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે; (નોંધ:- રાજ્યનાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ જિલ્લાઓનાં અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અમલી)



અરજી કરવાની તા.૦૧/૦૯/૨૦૧૯ થી તા.૩૦/૧૧/૨૦૧૯ સુઘી 

વિડીયો લીંક: https://youtu.be/8o0K6ley10o


Spread the love
See also  પ્રઘાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના || 330 રૂપિયામાં 2 લાખનો જીવન વીમો || प्रधानमंत्री जीवन ज्योति बिमा योजना || Pradhan Mantri Jivan Jyoti Bima Yojana || PMJJBY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *