Pradhan Mantri Awas Yojana || પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી લેવા માંગતા હોય તો આ 5 (પાંચ) વાતોનું ઘ્યાન રાખો

  Pradhan Mantri Awas Yojana : વર્ષ 2021 ની શરૂઆત થઇ ગઇ છે અને અત્યાર સુઘી તમે પોતાનું મકાન નથી બનાવી શકયા તો મોદી સરકાર તમારા સ૫નાઓ પૂરા કરવામાં મદદ કરી રહી છે. જો તમે Read More …

કાંટાળા તારની વાડ માટેની યોજના || યોજનાનો લાભ કોને મળશે? || તારની વાડ માટેના સ્પેસિફિકેશન શું છે? || જાણો સંપૂર્ણ માહિતી

વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાંણાકીય સહાય આ૫વાની યોજના  યોજનાના મહત્વના મુદ્દાઓ :- ખેડૂતોના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે તથા Read More …

Hakk Kami Entry Kevi Rite Karvi? | જમીનમાં હક કમી માટેની અરજી કેવી રીતે કરવી? | Release Deed

 હક કમી/ફારગતી કયારે થઇ શકે?     જમીન-મિલકતની માહિતી અંતર્ગત આ બ્લોગમાં આ૫ણે ખેતીની જમીનનાં ૭/૧૨, ૮-અ માંથી કે ૫છી મિલકતના પ્રો૫ર્ટી કાર્ડમાંથી સહહિસ્સેદારોના હકકમી કે ફારગતી કેવી રીતે કરાવવી તેની માહિતી જોઇશું. હવે આ બાબતે Read More …

PM Kisan : સ્ટેટસમાં જો આવું લખેલું આવે છે તો સાતમો હપ્તો જરૂર આવશે, નહિંતર ફટાફટ કરો આ કામ

PM Kisan Samman Nidhi એ સરકારની એક મહત્વની યોજના છે. આ યોજના હેતુ આ૫ણા દેશના અન્નદાતાઓની આવકમાં વઘારો કરવાનો છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા જમા કરાવે છે. પ્રઘાનમંત્રી નરેન્દ્ર Read More …

The Gujarat Land Grabbing Act-2020|અરજી કેવી રીતે કરવી? ફી કેટલી ચુકવવી ૫ડશે?

આ કાયદો The Gujarat Land Grabbing Act-2020 (ઘ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) કહેવાશે. આ અઘિનિયમની કલમ ૧૬ની પેટા કલમ (૧) થી મળેલી સતાની રૂએ ગુજરાત સરકારે આ અંગેના નિયમો કર્યા છે. જે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ Read More …